Kiran Chauhan
Cogito, ergo sum // I think, therefore I am.
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
May 20, 2026
પાટણના કર્ણદેવ સોલંકીના ભાઈ સાથે માળવાના પરમાર વંશની કુંવરીના વિવાહ થયા અને કહેવત પડી:
મહેંદી માળવે, સુગંધ ગુજરાતે
. એ કહેવત પરથી કવિ ઈન્દુલાલ ગાંધીએ દિયર-ભોજાઈના સ્નેહનું આલેખન કરતું અદભૂત ગીત લખ્યુ.
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...
Newer Post
Home
Older Post