કુંડલિની જાગૃત ≠ સમાધિ
Wednesday, January 28, 2026
•
કુંડલિની
,
વિભાકર-પંડ્યા
કુંડલિની જાગૃત થયા પછી સમાધિ થાય તે અવસ્થાએ પહોંચવામાં ઓછામાં ઓછાં
ત્રણ વર્ષ અને વધુમાં વધુ અઢાર વર્ષ લાગે છે. પરંતુ તે માટે સિધ્ધયોગીની
કૃપા એ પણ જરૂરી છે.
~ કુંડલિની યોગ, વિભાકર પંડ્યા
---