Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

કુંડલિની જાગૃત ≠ સમાધિ

કુંડલિની જાગૃત થયા પછી સમાધિ થાય તે અવસ્થાએ પહોંચવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વધુમાં વધુ અઢાર વર્ષ લાગે છે. પરંતુ તે માટે સિધ્ધયોગીની કૃપા એ પણ જરૂરી છે.

(related:  साधनाक्षेत्र)

~ કુંડલિની યોગ, વિભાકર પંડ્યા