પૂર્વજન્મની વાત
Sunday, December 14, 2025
•
મા-આનંદમયી
જ્યારે (આનંદમયી મા)માની
ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે કનખલ આશ્રમમાં આરામ કરતાં એક દિવસ શિષ્ય
સમુદાય સમક્ષ માએ આધ્યાત્મિક વિષયની ચર્ચા શરૂ કરી. દરમિયાન એક ભકતે માને
પ્રશ્ન કર્યો – “મા, ગત જન્મમાં આપ શું હતા ?”
માએ તરત જવાબ આપ્યો – “આ મારો પહેલો જન્મ છે.”
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---