સાત શરીરો
Sunday, July 27, 2025
આપણા આ શરીરને પ્રાચીન ગ્રંથોમાં સ્થુળ શરીર પણ કહે છે, કેમકે આપણી પાસે
એક કરતાં વધુ શરીર છે જેમકે, સૂક્ષ્મ શરીર. ગ્રંથોમાં આ બંને શરીરો વિષે
વિગતવાર લખાયું પણ છે. ક્યાંક વળી તમને ત્રીજું શરીર - કારણ શરીર વિષે પણ
માહિતી મળી જશે. પણ શ્રી વિભાકર પંડ્યાએ 'પ્રાણતત્વ અને યોગાનુભૂતિ' માં
સાત શરીરનો ઉલેખ્ખ કરેલો છે.
- સ્થુળ શરીર
- સૂક્ષ્મ શરીર
- કારણ શરીર
- પ્રાણ શરીર
- વિરાટ શરીર
- મહા કારણ શરીર
- ચૈતન્ય શરીર
નોંધ: હાલ પુરતા ફક્ત નામો લખ્યા છે. જેમ જેમ આ શરીરોની માહિતી ઉમેરાતી જશે તેમ તેમ નામને કળીમાં પરિવર્તન કરતાં જશું.
---